• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

05:53 PM July 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp



રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સ્નેહીજનોના ન્યાય માટે રજૂઆત કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા હાજર રહ્યા હતા. પીડિત પરિવારોએ CM ભૂપેન્દ્ર પટેલ સામે વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરી. જણાવી દઈએ કે Rajkot TRP Game Zone Tragedy મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice

જો કે રાજકોટ અગ્નિકાંડ કાંડ મુદ્દે હાલ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે એક વાર વીડિયો કૉલ કરીને વાતચીત કરી હતી, જયારે ગયા અઠવાડિયે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુલાકાત કરી હતી. જેને લઈને હવે રાજ્ય સરકાર પણ સચેત થઈ ગઈ છે.

► પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા

આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સામે પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી. પીડિત પરિવારના સભ્ય તુષાર ઘોરેચાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા છે, 2 સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ, એક ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ તથા હાઈકોર્ટના ચાલુ જસ્ટીસ અને સિવિલ જજની કમિટી બનાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

► રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો કેસ ક્યાં પહોંચ્યો?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 25 મે 2024ના રોજ રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં 33 લોકો હોમાઈ ગયા હતા. આ પછી સરકારે આ કેસની તપાસ માટે SITની રચના કરી અને તપાસ તેજ કરીને આ કેસમાં જવાબદાર લોકો સામે જરૂરી પગલાં લઈને કાર્યવાહી કરી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us